ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

કલેકટર કચેરી, નડિયાદ
ભરૂચ
કાલુપુર પોલીસ સ્ટેશન
ગુજરાત કોલેજ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વસ્તુપાળ-તેજપાલ
વિમલમંત્રી
શોભનદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

માનાજીરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

ન્હાનાલાલ
ઇન્દુલાલ યાજ્ઞિક
રા.વિ.પાઠક
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP