ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

કલેકટર કચેરી, નડિયાદ
ગુજરાત કોલેજ, અમદાવાદ
કાલુપુર પોલીસ સ્ટેશન
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સિદ્ધપુર
સાંતલપુર
લકખારામ
હારિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પ્રથમ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત
રૂદ્રદમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP