ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. વાઘેલાઓ ચાવડાઓ મૈત્રકો સોલંકીઓ વાઘેલાઓ ચાવડાઓ મૈત્રકો સોલંકીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ દામાજી ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? ભાવનગર જામનગર વડોદરા મોરબી ભાવનગર જામનગર વડોદરા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. આપેલ તમામ ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP