ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? લલિતાદેવી અને અનુપમાદેવી જયા અને પાર્વતી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ લલિતાદેવી અને અનુપમાદેવી જયા અને પાર્વતી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? આપેલ તમામ સમ્રાટ અશોક રુદ્રદામન સ્કંદગુપ્ત આપેલ તમામ સમ્રાટ અશોક રુદ્રદામન સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? અહમદશાહ -1 મહેમૂદ બેગડા કુત્બુદ્દીન અહમદશાહ દાઉદ ખાન અહમદશાહ -1 મહેમૂદ બેગડા કુત્બુદ્દીન અહમદશાહ દાઉદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP