Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
બધાજ સંજોગોમાં (A), (B) અને (C)
જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી
ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP