Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય વિદેશ સેવા
ભારતીય વન સેવા
ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ...

તેના વકીલ માંગણી કરે તો જ.
ફરજીયાત છે.
જરૂરી નથી.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
એની બીસેંટ
સ્વામી વિવેકાનંદ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP