Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
મનોમાપનલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

સિલવર આયોડાઈડ
સોડિયમ આયોડાઈડ
કેલ્શિયમ આયોડાઈડ
સોડિયમ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ હેસ્ટીંગ્સ
વિલિયમ બેંન્ટિક
લોર્ડ મૈકાલે
લોર્ડ વિલિંગ્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP