Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? બેરોમીટર એનિમોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક બેરોમીટર એનિમોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? વિષ્ણુ બ્રહ્મા નારદ નટરાજ વિષ્ણુ બ્રહ્મા નારદ નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. – 4° સે. પર 4° સે. પર 0° સે. પર 100° સે. પર – 4° સે. પર 4° સે. પર 0° સે. પર 100° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગેરકાયદેસર મંડળી’’ માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ? પાંચ સાત નવ આઠ પાંચ સાત નવ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP