Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

બેરોમીટર
એનિમોમીટર
હાઈગ્રોમીટર
વર્ષામાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
બધાજ સંજોગોમાં (A), (B) અને (C)
જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

માટીમાંથી
અકીકમાંથી
પથ્થરમાંથી
લાકડામાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP