Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
હાઈગ્રોમીટર
એનિમોમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ
ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

કુટુંબ પ્રેમથી
દેશ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
વૃક્ષ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP