Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીય એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1000 × 0,05 × .01 × 100 5 0.5 500 50 5 0.5 500 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 598 1 થી 511 1 થી 489 1 થી 623 1 થી 598 1 થી 511 1 થી 489 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની મા છે. પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની મા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 7.0 8.0 14.0 0.0 7.0 8.0 14.0 0.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP