ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? શેરશાહ રાણા વિક્રમ બહાદુરશાહ શાહ હુસેન શેરશાહ રાણા વિક્રમ બહાદુરશાહ શાહ હુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર કુમારપાળ તેજપાલ વસ્તુપાલ યશચંદ્ર કુમારપાળ તેજપાલ વસ્તુપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? પ્રભાસ ડાકોર ઓખા મથુરા પ્રભાસ ડાકોર ઓખા મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? શામળાજી તળાજા વડનગર સોમનાથ શામળાજી તળાજા વડનગર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા કૃષ્ણકુમારસિંહ જામ રણજીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP