Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
પત્રકારિત્વના ક્ષેત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ?

અરવિંદ કેજરીવાલ
આપેલ પૈકી કોઈ નહીં
નરેન્દ્ર મોદી
કિરણ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ
મહાદેવભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
”હકીકત" એટલે શું ?

ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP