Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ? અરવિંદ કેજરીવાલ આપેલ પૈકી કોઈ નહીં નરેન્દ્ર મોદી કિરણ બેદી અરવિંદ કેજરીવાલ આપેલ પૈકી કોઈ નહીં નરેન્દ્ર મોદી કિરણ બેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? વૃક્ષ લખવું ચોપડી પસ્તી વૃક્ષ લખવું ચોપડી પસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP