ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં હર્ષ સમુદ્રગુપ્ત અશોક આપેલ પૈકી એક પણ નહીં હર્ષ સમુદ્રગુપ્ત અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP