ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? યાસ્તન અશોક ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા યાસ્તન અશોક ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? જામનગર ગોંડલ વડોદરા ભાવનગર જામનગર ગોંડલ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક પ્રબોધ રાવળ રમણલાલ શેઠ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચૌરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા મેડમ ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP