Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? બરડો ગિરનાર જેસોર શેત્રુંજો બરડો ગિરનાર જેસોર શેત્રુંજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? લોથલ ધોળાવીરા હડપ્પા વલભી લોથલ ધોળાવીરા હડપ્પા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP