ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

આત્મારામ દવે
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ
મુનિશ્રી સંતબાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

જામનગરના દિગ્વીજયસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન એહમદશાહ
મુઝફ્ફરશાહ પહેલો
નસીરુદ્દીન
ગિયાસુદ્દીન મહંમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

નવાનગરના રણજિતસિંહજી
મોરબીના વાઘજી -II
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP