ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

તક્ષશિલા
વલભી
વિક્રમશીલા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર મહેશદાસ
વીર દુર્ગાદાસ
વીર માંગડાવાળો
વીર મણાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ
હરિભાઈ પંચાલ
લક્ષ્મીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP