Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ ચાણકય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણકય પાણિની વિષ્ણુશર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ? 12 કલાક 50 કલાક 24 કલાક 48 કલાક 12 કલાક 50 કલાક 24 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 50 રૂ. 100 રૂ. 20 વિના મૂલ્યે રૂ. 50 રૂ. 100 રૂ. 20 વિના મૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? કાલુપુર દરિયાપુર લાલ દરવાજા શાહપુર કાલુપુર દરિયાપુર લાલ દરવાજા શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP