Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજી મહાદેવભાઇ દેસાઇ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજયસભા લોકસભા અને રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા રાજયસભા લોકસભા અને રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ ક્ષુપ નીંદણ વૃક્ષ ઘાસ ક્ષુપ નીંદણ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? ખોરાકની નળી જઠર નાનું આંતરડું મુખ ખોરાકની નળી જઠર નાનું આંતરડું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP