Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

રાજયસભા
લોકસભા અને રાજયસભા
લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

ખોરાકની નળી
જઠર
નાનું આંતરડું
મુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP