Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P. જમ્મુ અને કાશ્મીર
Q. સિક્કિમ
R. અરૂણાચલ પ્રદેશ
S. હિમાચલ પ્રદેશ

P, Q અને R
P અને R
P, Q, R અને S
P, R અને S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ
રવિન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP