Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ - 171
સી.આર.પી.સી. કલમ - 161
સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP