Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરજ કુંડ
દામોદર કુંડ
આત્મ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

વાઇબ્રન્ટ પંચ
વિકાસ પંચ
નેશનલ પંચ
નીતિ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

મુખ
જઠર
નાનું આંતરડું
ખોરાકની નળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP