Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

આમિર ખાન
અમિતાભ બચ્ચન
અક્ષયકુમાર
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સી.આર.પી.સી.નું આખું રૂપ શું છે ?

ક્રિમિનલ પ્રોસેજર કોડ
ક્રિમિનલ રીસ્પેકટ એન્ડ પ્રોટેકશન કોડ
કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શન કોડ
ક્રિમિનલ રાઇટસ પ્રોટેકશન કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
ઉપરજાય છે.
નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP