Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મહાત્મા ગાંધી
રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP