Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન
આમિર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP