Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઇ
રાજીવ ગાંધી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

ફકત લોકસભાના સભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

અસહકાર આંદોલન
સ્વદેશી ચળવળ
સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વ્યકિત ઉતર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?

8 કિ.મી.
10 કિ.મી.
12 કિ.મી.
18 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP