Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઇ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-4, Q-1, R-3, S-2
P-2, Q-1, R-4, S-3
P-2, Q-1, R-3, S-4
P-1, Q-2, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

માત્ર 3 સાચું નથી.
તમામ સાચા નથી.
તમામા સાચા છે.
3, 4 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP