Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઇ
મહાત્મા ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં ધરતીકંપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP