Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં ધરતીકંપથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

1, 2
1, 2, 3, 4
1, 2, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

તમામ સાચા નથી.
3, 4 સાચા છે.
તમામા સાચા છે.
માત્ર 3 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

ફકત લોકસભાના સભ્યો દ્વારા
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

ઉપરજાય છે.
કોઇ અસર થતી નથી.
નીચે જાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP