Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયામાં ધરતીકંપથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 40 169 39 160 40 169 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 120 140 110 130 120 140 110 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? ગુજરાત પોલસી એકટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 આઇ.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 આઇ.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP