Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો પ્રમુખશાહી પદ્ધતિ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો પ્રમુખશાહી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 640 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 800 કિ.મી. 640 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 800 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? સાબરમતી ચંપારણ કરમસદ વર્ધા સાબરમતી ચંપારણ કરમસદ વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 6, 12, 20, 30, 42, ___ ? 58 56 60 50 58 56 60 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP