Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો
પ્રમુખશાહી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજયપાલ
વિધાનસભાના સ્પીકર
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

640 કિ.મી.
740 કિ.મી.
540 કિ.મી.
800 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP