Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
ઉપરજાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી
પાચનતંત્રની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.
સ્થળ
(P) અમૃતસર
(Q)ગુડગાંવ
(R) ભોપાલ
(S) પૂણે
રાજ્ય
1. હરિયાણા
2. પંજાબ
3. મહારાષ્ટ્ર
4. મધ્યપ્રદેશ

P-1, Q-2, R-4, S-3
P-1, Q-2, R-3, S-4
P-2, Q-1, R-3, S-4
P-2, Q-1, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP