Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
અસહકાર આંદોલન
સ્વદેશી ચળવળ
‘ભારત છોડો’ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

સી.આર.પી.સી. કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154
આઇ.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP