Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
પ્રમુખશાહી પદ્ધતિ
સંસદીય લોકતંત્ર
સત્તાના વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

ડાયાબીટીસ
હૃદયની બિમારી
પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આમિર ખાન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP