ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ?

સંદેશ
ગુજરાત મિત્ર
દિવ્ય ભાસ્કર
ગુજરાત સમાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

હરિન્દ્ર દવે
કુંદનિકા કાપડિયા
રમેશ પારેખ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP