ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં અરોમા મિશન અંતર્ગત લવંડરની ખેતી કરવામાં આવી રહી છે ?

જમ્મુ કાશ્મીર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

અષાઢ નવરાત્રી
માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
આસો નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP