ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? સુરભિ નગદ નારાયણ કાન્તા નવુ લોહી સુરભિ નગદ નારાયણ કાન્તા નવુ લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? ભજનો કલ્પાંત ગીતો લોકગીત પ્રણય ગીતો ભજનો કલ્પાંત ગીતો લોકગીત પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP