ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? કાન્તા નગદ નારાયણ નવુ લોહી સુરભિ કાન્તા નગદ નારાયણ નવુ લોહી સુરભિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણ દેવી એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ આશાપૂર્ણ દેવી એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ અમૃતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? ચૌલાદેવી લોહીની સગાઈ છિન્નપત્ર પોસ્ટ ઓફિસ ચૌલાદેવી લોહીની સગાઈ છિન્નપત્ર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? કૃષ્ણાવતાર અમૃતા સ્નેહમુદ્રા પ્રસૂન કૃષ્ણાવતાર અમૃતા સ્નેહમુદ્રા પ્રસૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP