ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? કાન્તા સુરભિ નવુ લોહી નગદ નારાયણ કાન્તા સુરભિ નવુ લોહી નગદ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? નર્મદ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP