ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટિયા
કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રાનમાં - ધ્રુવ ભટ્ટ
પરીક્ષા - મધુબેન ગાંધી
બાનો વાડો - પ્રવીણ દરજી
ભીખુ - ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP