ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ?

સૈન્ધવ વંશ
રાષ્ટ્રકૂટો
ગારુલક વંશ
સામંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

સપ્તેશ્વર મહાદેવ
ઘેલા સોમનાથ
ગોપનાથ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP