ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

મુઝફરશાહ
નિઝામુદ્દીન બક્ષી
મિર્ઝા અઝીઝ કોકા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ?

કૃષ્ણકુમારસિંહજી
વીરાવાલા
ઠાકોર સાહેબ
ધર્મેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
મહિપતરામ
ભોળાનાથ સારાભાઈ
રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP