ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

મણિલાલ હ. પટેલ
કવિ સુંદરમ્
ઉમાશંકર જોષી
ર્ડા.હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
સુહાસી - ચંદ્રવદન બૂચ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રામનારાયણ પાઠક
હેમચંદ્રાચાર્ય
રણજીતરામ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP