ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? મણિલાલ હ. પટેલ કવિ સુંદરમ્ ઉમાશંકર જોષી ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ કવિ સુંદરમ્ ઉમાશંકર જોષી ર્ડા.હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ ન્હાનાલાલ કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ સિદ્ધાંતસાર જવનિકા કંકાવટી રણયજ્ઞ સિદ્ધાંતસાર જવનિકા કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP