ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? મણિલાલ હ. પટેલ ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ર્ડા.હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP