ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મણિલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP