ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વલ્લભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલ્લભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર મોરારજી દેસાઈ વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? વલભી માંગરોળ મગદલ્લા ઉમરગામ વલભી માંગરોળ મગદલ્લા ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચક્રધ્વજ ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર તેજપાલ કુમારપાળ વસ્તુપાલ યશચંદ્ર તેજપાલ કુમારપાળ વસ્તુપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP