ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? તક્ષશિલા વલ્લભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલ્લભી વિક્રમશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? સુલતાન મુઝફ્ફરશાહ અકબર ઔરંગઝેબ શાહજહાં સુલતાન મુઝફ્ફરશાહ અકબર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ભરૂચ ભાવનગર ખંભાત કચ્છ ભરૂચ ભાવનગર ખંભાત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP