ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? કિશોરલાલ મશરૂવાળા બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ કિશોરલાલ મશરૂવાળા બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? અલબરૂની હ્યુએનસાંગ પેરીપ્લસ કોપોલો અલબરૂની હ્યુએનસાંગ પેરીપ્લસ કોપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા કૌશલ્યાદેવી મણીબા રાજબા મહાકુંવરબા કૌશલ્યાદેવી મણીબા રાજબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP