ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સ્કંદગુપ્ત
રામગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

15 ફેબ્રુઆરી, 1948
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948
16 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈ
દીનબંધુ એન્ડ્રુજ
મીરાબેન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP