ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
સરોજિની નાયડુ
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ -1
દાઉદ ખાન
મહેમૂદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મિર્ઝા અબ્દુલ રહીમખાન
શિહાબુદિન અહમદખાન
મિર્ઝા અઝીઝ કોકા
કુલીજખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ-ત્રીજા
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ?

ભીમદેવ પહેલો
મૂળરાજ પહેલો
કર્ણદેવ સોલંકી
કરણ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP