ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા તખ્તસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા શામળસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

કિશોરલાલ મશરૂવાળા
બી.કે. મજુમદાર
દરબાર ગોપાળદાસ
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મહાકુંવરબા
કૌશલ્યાદેવી
મણીબા
રાજબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP