ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. સ્કુટો ધધક ઝેકરબા ઈવાઝ સ્કુટો ધધક ઝેકરબા ઈવાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચૌરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP