ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

રુદ્રદામા
અશોક
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

પુષ્પાબહેન મહેતા
ઈલા ભટ્ટ
મૃદુલા સારાભાઈ
મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP