ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? રુદ્રદામા અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રામસિંહ ચક્રધ્વજ રાઉ કરણસિંહ ચંપત રાય રામસિંહ ચક્રધ્વજ રાઉ કરણસિંહ ચંપત રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? ભગવાન શિવ ઇન્દ્રદેવ હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાન શિવ ઇન્દ્રદેવ હનુમાનજી શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? કારતક મહા ભાદરવો ચૈત્ર કારતક મહા ભાદરવો ચૈત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1963 1953 1957 1951 1963 1953 1957 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP