ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
રુદ્રદામા
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

શામળદાસ કોલેજ-ભાવનગર
રાજકુમાર કોલેજ-જામનગર
બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ
એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?

સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
કેનેરા બેન્ક
સ્ટેટ બેંક ઓફ ઈન્દોર
સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

કર્ણદેવ
દુર્લભરાજ
કુમારપાળ
ચામુડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP