ભારતનું બંધારણ (Constitution Of India)
લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ?

મુખ્યમંત્રી
રાજ્યપાલ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

કૃષિ વિષયક
સંરક્ષણ વિષયક
નાણાં વિષયક
શિક્ષણ વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP