ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ લાલજી સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ ભક્તિયુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP