GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
નાણાં મંત્રાલય
સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સંખ્યાવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ
સ્થળવાચક તૃષ્ટિગુણ
સમયવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP