ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ સુરત જામનગર અમદાવાદ જુનાગઢ સુરત જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1992 1994 1986 1982 1992 1994 1986 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1868 1873 1877 1879 1868 1873 1877 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? વજીર રાજાના અંગત મદદનીશ પાયદળના વડા નૌસેનાના વડા વજીર રાજાના અંગત મદદનીશ પાયદળના વડા નૌસેનાના વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP