ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ? રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? કે.જી. બાલકૃષ્ણન એસ.સી. ઝમીર માર્ગારેટ આલ્વા પી.એન. ભગવતી કે.જી. બાલકૃષ્ણન એસ.સી. ઝમીર માર્ગારેટ આલ્વા પી.એન. ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ લોકસારથી આનંદનિકેતન લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ લોકસારથી આનંદનિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP