GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અનુમાનિત આંકડા એટલેઃ

એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે.
નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા
વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

જે. શુમ્પીટર
માર્શલ
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP