ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રા.વિ.પાઠક
ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

મગનભાઈ ચતુરભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

આહમદશાહ પહેલો
અહમદશાહ ત્રીજો
બહાદુરશાહ
મહંમદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
જમીન મહેસૂલમાં વધારો
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP