ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક ન્હાનાલાલ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક ન્હાનાલાલ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા બી.બી. લાલ એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા બી.બી. લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? સ્વર્ણભૂમિ પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું સ્વર્ણભૂમિ પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 2 1,2,3 1,3,4 1,2,3,4 2 1,2,3 1,3,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય ગોપનું મંદિર તારંગાના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP