ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

ઝીંઝુવાડા
નગવાડા
જૈસવાડા
માણેકવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
વજીરમંડળનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા
સેનાપતિ કે સૈન્યનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP