GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
માઇક્રો ક્રેડિટ યોજના
સ્વયં સક્ષમ યોજના
મુદતી ધિરાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
ડિમલાઇટ
પગલાં તળાવમાં
વિચારોના વૃંદાવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ઉત્પાદકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકનું જોખમ
ટાઈપ-2 ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

ચેલૈયા કમિટી
કેલકર કમિટી
ગેડજીલ કમિટી
નરસિંહમ કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP