GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2016 2015 2018 2017 2016 2015 2018 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત અન્નાહારના ફાયદા અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત અન્નાહારના ફાયદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. માનવતાની યાત્રા ડિમલાઇટ પગલાં તળાવમાં વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા ડિમલાઇટ પગલાં તળાવમાં વિચારોના વૃંદાવનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકનું જોખમ ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકનું જોખમ ટાઈપ-2 ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? ચેલૈયા કમિટી કેલકર કમિટી ગેડજીલ કમિટી નરસિંહમ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી ગેડજીલ કમિટી નરસિંહમ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP