GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર
કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર
કુલ ખર્ચ / કુલ જથ્થો
કુલ જથ્થો / કુલ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP