GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

બહુલક
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

નાણાં મંત્રાલય
સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

શામળાનો વિવાહ
કૃષ્ણના પદો
હિંડોળાનાં પદ
પિતૃ શ્રાદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP