GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

સમાંતર મધ્યક
બહુલક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

ચોરસ શ્રેણિક
સંમિત શ્રેણિક
સ્તંભ શ્રેણિક
શૂન્ય શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ?

માત્ર સમય વિપર્યાશ કસોટી
સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી
સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં
માત્ર પદ વિપર્યાશ કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

ગુણોત્તર મધ્યક
સ્વરિત મધ્યક
સમાંતર મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP