ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

લાઠીનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્ર મહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP