ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીર
સેનાપતિ કે સૈન્યનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા
વજીરમંડળનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
રણછોડભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP