ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મથુરાદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ? ડાકોર અમદાવાદ સુરત ખંભાત ડાકોર અમદાવાદ સુરત ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. કચ્છ જામનગર સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ જામનગર સુરેન્દ્રનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? શ્રી ધીરુભાઈ ઠાકર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ શ્રી ધીરુભાઈ ઠાકર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? વિષ્ણુ રામ બ્રહ્મા શિવ વિષ્ણુ રામ બ્રહ્મા શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રુષેસ્વરના સમાધિ મંદિરો કયાં આવેલા છે ? ખેડા મહેસાણા સાબરકાંઠા પાટણ ખેડા મહેસાણા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP