ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? રાજકોટ નવસારી સુરત દાંડી રાજકોટ નવસારી સુરત દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? આપેલ તમામ વેપાર સમુદ્ર ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? થાણા-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? હારિજ સાંતલપુર લકખારામ સિદ્ધપુર હારિજ સાંતલપુર લકખારામ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP