GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે. ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ગલનબિંદુ ઘનીકરણ બિંદુ ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ગલનબિંદુ ઘનીકરણ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક રેલ્વે લાઈન પર ટેલિગ્રાફના થાંભલા 50 મીટરના અંતરે છે. તો એક 45 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન દ્વારા 4 કલાકમાં આવા કેટલા થાંભલા પસાર કરવામાં આવશે ? 3700 3600 3601 3701 3700 3600 3601 3701 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે. કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization (WHO)) એ વર્ષ ___ સુધીમાં 50 મિલિયન બાળકો માટે વૈશ્વિક રોગ પ્રતિરક્ષા વ્યૂહરચનાનું અનાવરણ કર્યું. 2023 2030 2035 2025 2023 2030 2035 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP