ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રણછોડદાસ
લાલદાસ કડિયા
મયારામ શંભુનાથ
લલ્લુભાઈ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP