ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ મગનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ગાંધીનગર દાંતીવાડા અમદાવાદ જામનગર ગાંધીનગર દાંતીવાડા અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP