ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ ઈશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ જાની વિનોદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? ભોગીલાલ ગાંધી રાવજી પટેલ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. ચરાડા કલ્યાણજીના મુવાડા વરસોડા કહાનવાડી ચરાડા કલ્યાણજીના મુવાડા વરસોડા કહાનવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP