ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મયારામ શંભુનાથ
લાલદાસ કડિયા
લલ્લુભાઈ જગજીવનરામ
રણછોડદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP