Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું ? -3 3 7 -9 -3 3 7 -9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ___ વિધેય હાલની તારીખ સમય બંને દર્શાવે છે. DATE & TIME() DATE() TODAY() NOW() DATE & TIME() DATE() TODAY() NOW() ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ? બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? કવિ નર્મદ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP