Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ - પુણે
દિલ્લી - મુંબઈ
મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન શોકમા ન હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

કવિ નર્મદ
રમેશ ગુપ્તા
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP