GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___ ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ? આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ? મોટું આંતરડું મૂત્રપિંડ યકૃત સ્વાદુપિંડ મોટું આંતરડું મૂત્રપિંડ યકૃત સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણ અખિલ ભારતીય કિસાન સભાના પ્રથમ સત્રના પ્રમુખ પદે હતા ? પી સી જોશી સ્વામી સહજાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક એન જી રંગા પી સી જોશી સ્વામી સહજાનંદ ઈન્દુલાલ યાજ્ઞિક એન જી રંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP