GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ?

લોર્ડ વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ બેન્ટીક
લોર્ડ મેયો (Lord Mayo)
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વૃક્ષનું આર્થિક મૂલ્ય સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ એ ___ ના અનુમાન દ્વારા કરવું તે છે.

વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા
વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન પૂરી પાડવામાં આવનાર પરિસ્થિતિકીય તંત્રની (ecosystem) સેવાઓના વાણિજ્યિક મૂલ્ય દ્વારા
લાકડાની માત્રા અને તેનો બજાર દર
(લાકડાની માત્રા અને તેનો બજાર દર) તથા (વૃક્ષ દ્વારા તેના જીવનકાળ દરમ્યાન ઉપલબ્ધ થનાર ફળો તથા અન્ય પેદાશોના પ્રવર્તમાન બજાર ભાવના અંદાજ દ્વારા ) બંને ના સરવાળા બરાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Bitcoin બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

આપેલ પૈકી કોઈ નહીં
1844ની પરમહંસ મંડળી
1844ની માનવધર્મ સભા
1844ની સત્ય મહિમા ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે.
2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું.
3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP